મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યામોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને અકસ્માત બનાવમાં વળતર મળ્યુ


SHARE













મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને અકસ્માત બનાવમાં વળતર મળ્યુ

ટંકારાના વતનીની કાર તેમના ભાઇ લઇને હળમતીયા ગયા હતા ત્યારે રસ્તામાં જનાવર આડુ આવતા કારને નુકશાન થયેલ પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા તેઓએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા અદાલતે રૂા.૧,૧૭,૦૦૦ અને ખર્ચના રૂા.૫૦૦૦ વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છેકે ટંકારાના વતની રાજેશભાઈ કનુભાઈ ગઢવીની ગાડી તેના ભાઈ લઇને તા.૯-૩-૨૪ નાં રોજ ટંકારાથી હળમતીયા જતાં તેની કાર સાથે જનાવર આડુ આવતા ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી અને ગાડીને નુકશાન થયેલ વીમા કંપનીએ એપ્રુવ લેટરથી તેમનો વીમો આપવાની ના પાડેલ ગ્રાહકે તમામ કાગળો રજુ કરી આપેલ છતાં ના પાડતાં તેઓએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે વીમા કંપનીને હુકમ કરેલ કે રૂા.૧,૧૭,૦૦૦ તથા ૫૦૦૦ ખર્ચ પેટેના તા.૨૮-૧૦-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાના રહેશે.ગ્રાહકે બીલ લેવું જોઇએ તેમજ પોતાના હક માટે લડવુ જોઇએ. છતાં ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮), હિતેષભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) નો સંપર્ક કરવો.








Latest News