માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું


SHARE















મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું

મોરબીમાં પતિ સાથે ઝઘડા બાદ મહિલા ઘરેથી નીકળી ગયેલ હતી જેનું કાઉન્સિલિંગ કરીને અભયમની ટીમે તેના પતિ સાથે પણ વાત કરીને તે મહિલાનું તેના પતિ સાથે મિલન કરાવ્યુ હતું.

મોરબી અભયમની ટીમને ફોન આવેલ હતો કે, એક મહિલા મળી આવેલ છે જેથી તાત્કાલિક ટિમ ત્યાં દોડી ગયેલ હતી અને 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ ખ્યાતીબેન, પાયલોટ મહેશભાઈ ત્યાં મહિલા પાસે પહોચ્યા હતા અને એકલા ઉભા ઊભા રડતી મહિલાને સંતવ્ના આપી હતી અને તેનું કાઉન્સિલિંગ કર્યું હતું ત્યારે સામે આવ્યું હતું કે તે મહિલા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને અહીંયા તેઓ તેમના પતિ સાથે એક કંપનીમાં કામ કરવા માટે આવ્યા છે અને તે મહિલાને તેના પતિ સાથે ઝઘડો થતા તે તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે જેથી મહિલાના પતિનો સંપર્ક કરીને તેઓનું કાઉન્સલિંગ કર્યું હતું અને 181 ની ટીમ દ્વારા પતિ પત્નીને જરૂરી સલાહ સુચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આમ મહિલાનું તેના પતિ સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ હતું.






Latest News