મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી કરણી સેનાના પ્રમુખની રજુઆતને પગલે લીલાપર રોડના ખાડા બુરાયા


SHARE













મોરબી કરણી સેનાના પ્રમુખની રજુઆતને પગલે લીલાપર રોડના ખાડા બુરાયા

મોરબીના લીલાપર રોડને લઈને કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ મહાપાલિકા તેમજ જિલ્લા પંચાયતમાં લીલાપર રોડ ઉપર ચાલતા રાહદારીને પડતી તકલીફોને ધ્યાનમાં રાખી નવો બનાવવા માટે રજૂઆત કરી હતી અને જો તેમાં વિલંબ થાય તેમ હોતો તાત્કાલિક અસરથી તેને રિપેરિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી જેથી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય  સોનીટેન્ડર પ્રક્રિયાને લઈ થોડો સમય લાગે તેમ છે તેવું કહ્યું હતું જો કે, હાલમાં પેચ વર્ક અને રિપેરિંગ કામ કરી આપવાનું કહ્યું હતું અને ટૂંક સમયમાં નવા રોડનું કામ ચાલુ કરવાની ખાતરી આપી હતી અને જિલ્લા પંચાયતના આરએન્ડબી વિભાગના ડેપ્યુટી ઇજનેર દિવ્યેશ બાવરવાપ્રશ્નને ગંભીરતાથી લઈ રાહદારીને મુશ્કેલી ન પડે તે માટે હાલ લીલાપર રોડનું સમારકામ કરી આપેલ છે. તેવી માહિતી મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ આપેલ છે.






Latest News