મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં કંપની સેક્રેટરીમાં કારકિર્દી સેમિનાર યોજાયો


SHARE











મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં કંપની સેક્રેટરીમાં કારકિર્દી સેમિનાર યોજાયો

મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડીયા (ICSI) ના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થી માટે કંપની સેક્રેટરી (સીએસ) ક્ષેત્રે કારકિર્દી અંતર્ગત કાર્યક્રમ તેમજ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.વર્કશોપ ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણારૂપ બની રહેશે.શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે માર્ગદર્શન મેળવે એવા પ્રયત્નો હંમેશા સાર્થક વિદ્યામંદિર દ્વારા થઈ રહ્યા છે.






Latest News