મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યામોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું
Breaking news
Morbi Today

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં કંપની સેક્રેટરીમાં કારકિર્દી સેમિનાર યોજાયો


SHARE













મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં કંપની સેક્રેટરીમાં કારકિર્દી સેમિનાર યોજાયો

મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડીયા (ICSI) ના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થી માટે કંપની સેક્રેટરી (સીએસ) ક્ષેત્રે કારકિર્દી અંતર્ગત કાર્યક્રમ તેમજ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.વર્કશોપ ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણારૂપ બની રહેશે.શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે માર્ગદર્શન મેળવે એવા પ્રયત્નો હંમેશા સાર્થક વિદ્યામંદિર દ્વારા થઈ રહ્યા છે.








Latest News