મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું સેન્ટર આપવા શકીલએહમદ પીરઝાદાની રજૂઆત


SHARE













વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું સેન્ટર આપવા શકીલએહમદ પીરઝાદાની રજૂઆત

(શાહરુખ ચૌહાણ દ્વારા) તાજેતરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે જણસી ખરીદીવા માટેની જેહરત કરવામાં આવી છે ત્યારે વનકનેર્ણ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટેનું સેન્ટર આપવા એપીએમસીના ચેરમેન દ્વારા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર જીએસસીએસએલને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલ એહમદ કે. પીરઝાદા દ્વારા તા.૨૨-૧-૨૦૨૨ના રોજ જીલ્લા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર જીએસસીએસએલને લેખીત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર વિસ્તારમા ચણાનુ મોટા પાયે વાવેતર થયેલ છે અને વર્ષ ૨૦૨૦૨૧મા સરકારએ વાંકાનેર તાલુકામાં માર્કેટયાર્ડમાં ચણા ખરીદીનુ સેન્ટર શરુ કરેલ હતું જો કે, આ વખતે પણ વાંકાનેર માર્કેટયાર્ડને ચણા ખરીદીનુ સેન્ટર આપવામાં આવે તેવી માંગણી તેઓએ કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં ગ્રામ્ય વિસ્તારમા વી.સી. મારફત ખેડૂતોની નોંધણી થાય છે જો માર્કેટ યાર્ડમા સેન્ટર શરુ કરવામા આવશે તો માર્કેટયાર્ડ દ્વારા નોંધણી માટે અલગ રૂમની ફાળવણી કરવામાં આવશે અને માર્કેટયાર્ડ વાંકાનેરને ચણાનુ ખરીદ કેન્દ્ર આપવામા આવે તો માર્કેટ યાર્ડમા આવતા નાનામા નાના ખેડૂતોને તેનો લાભ મળશે








Latest News