મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરફ્યુની અમલવારી બાબતે બેઠક યોજાઈ


SHARE











વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરફ્યુની અમલવારી બાબતે બેઠક યોજાઈ

(શાહરુખ ચૌહાણ દ્વારા)  વાંકાનેર શહેરની અંદર આજ તા ૨૨ થી રાત્રી કરફ્યુની અમલવારી શરૂ થવાની છે ત્યારે શહેરના જુદા જુદા રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજીક આગેવાનોને બોલાવીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એન.એ.વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં રાત્રી કર્ફ્યુની અમલવારી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને સરકાર દ્વારા રાત્રિના ૧૦ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ છે તેમાં વાંકાનેર શહેરના લોકો પણ હાલમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે જાહેર કરેલા કરફ્યુની અમલવારીમાં સાથ-સહકાર આપે તે માટે થઈને અધિકારી દ્વારા લોકોનો સહયોગ માંગવામાં આવ્યો હતો આ બેઠકમાં સકિલ પીરજાદા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા






Latest News