મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરફ્યુની અમલવારી બાબતે બેઠક યોજાઈ


SHARE













વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરફ્યુની અમલવારી બાબતે બેઠક યોજાઈ

(શાહરુખ ચૌહાણ દ્વારા)  વાંકાનેર શહેરની અંદર આજ તા ૨૨ થી રાત્રી કરફ્યુની અમલવારી શરૂ થવાની છે ત્યારે શહેરના જુદા જુદા રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજીક આગેવાનોને બોલાવીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એન.એ.વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં રાત્રી કર્ફ્યુની અમલવારી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને સરકાર દ્વારા રાત્રિના ૧૦ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ છે તેમાં વાંકાનેર શહેરના લોકો પણ હાલમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે જાહેર કરેલા કરફ્યુની અમલવારીમાં સાથ-સહકાર આપે તે માટે થઈને અધિકારી દ્વારા લોકોનો સહયોગ માંગવામાં આવ્યો હતો આ બેઠકમાં સકિલ પીરજાદા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા








Latest News