મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીરના શિખર ઉપર ધ્વજા સ્થંભની સ્થાપના કરાઇ


SHARE













વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીરના શિખર ઉપર ધ્વજા સ્થંભની સ્થાપના કરાઇ

મોરબી જીલ્લામાં આવતા વાંકાનેરમાં સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીર ખાતે નિજ મંદિર ઉપર મહંત  રતિલાલજી ત્રિવેદીની પ્રેરણાથી ધર્મ ધ્વજાજીનો નૂતન સ્થંભની સ્થાપના સોમવાર મહાસુદ ૧૩ના રોજ કરવામાં આવેલ છે અને આ ધ્વજા સ્થંભના દાતા વિનુભાઈ દોમડિયા પરિવાર છે અને ત્યારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરી ધ્વજા સ્થંભની પુજા કરીને મંદીરના શિખર પર સ્થાપના કરવામાં આવ્યું છે અને આ શુભ અવસરે મોટી સંખ્યામા ભકતજનો ઉપસ્થિત રહેલ હતા અને સ્થંભ ૧૫૦ કિલો પીત્તળમાંથી બનાવવામાં આવેલ છે અને આ સ્થંભની સ્થાપના માટે લઘુમહંત જીતેન્દ્ર પ્રકાશજી ત્રિવેદી તેમજ જડેશ્વર મહાદેવ પ્રબંધ સમિતિના સભ્યો તેમજ અન્ય ભક્તજનોએ ખુબ જ સાથ સહકાર આપ્યો હતો






Latest News