મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીરના શિખર ઉપર ધ્વજા સ્થંભની સ્થાપના કરાઇ


SHARE













વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીરના શિખર ઉપર ધ્વજા સ્થંભની સ્થાપના કરાઇ

મોરબી જીલ્લામાં આવતા વાંકાનેરમાં સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીર ખાતે નિજ મંદિર ઉપર મહંત  રતિલાલજી ત્રિવેદીની પ્રેરણાથી ધર્મ ધ્વજાજીનો નૂતન સ્થંભની સ્થાપના સોમવાર મહાસુદ ૧૩ના રોજ કરવામાં આવેલ છે અને આ ધ્વજા સ્થંભના દાતા વિનુભાઈ દોમડિયા પરિવાર છે અને ત્યારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરી ધ્વજા સ્થંભની પુજા કરીને મંદીરના શિખર પર સ્થાપના કરવામાં આવ્યું છે અને આ શુભ અવસરે મોટી સંખ્યામા ભકતજનો ઉપસ્થિત રહેલ હતા અને સ્થંભ ૧૫૦ કિલો પીત્તળમાંથી બનાવવામાં આવેલ છે અને આ સ્થંભની સ્થાપના માટે લઘુમહંત જીતેન્દ્ર પ્રકાશજી ત્રિવેદી તેમજ જડેશ્વર મહાદેવ પ્રબંધ સમિતિના સભ્યો તેમજ અન્ય ભક્તજનોએ ખુબ જ સાથ સહકાર આપ્યો હતો






Latest News