માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના મુનિ દયાલમુનિનું સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા કરાયું ‘સાહિત્ય ગૌરવ સન્માન’


SHARE















ટંકારાના મુનિ દયાલમુનિનું સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા કરાયું ‘સાહિત્ય ગૌરવ સન્માન’

ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ-૨૦૨૦ સાહિત્ય ગૌરવ સન્માન જાહેર કરવામાં આવ્યા હતું જે અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય ગૌરવ સન્માન’ ટંકારાના દયાલમુનિને આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતીમા વેદ-ગ્રંથોનો અનુવાદ ટંકારાના ડૉ. દયાલજી માવજીભાઈ પરમાર (દયાલમુનિ) દ્વારા કરવામાં આવેલ છે જેના માટે સાહિત્ય અકાદમી દ્વારા  વર્ષ-૨૦૨૦ ના સાહિત્ય ગૌરવ સન્માન માટે દયાલમુનિને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને આ સન્માન રાજભવન ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ હાજરીમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના હસ્તે આપવામાં આવ્યું હતું ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતિભાઈ ભાડેશિયા સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News