ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. કાર્તિક દફતરીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે


SHARE

















મોરબીમાં સ્વ. કાર્તિક દફતરીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી લાયન્સ ક્લબ અને જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીની સ્મૃતિમાં થેલેસેમિયા અને ગંભીર બીમાર દર્દીઓ માટે આગામી રવિવારે શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં સમયાંતરે વિક્રમભાઈ દફતરી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૫ જુનને રવિવારે સવારે ૮ થી સાંજે ૪ કલાક સુધી શનાળા રોડ ઉપર આવેલા સ્કાય મોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને રક્તદાન કેમ્પની વધુ માહિતી માટે વિક્રમભાઈ દફતરી (૯૮૨૫૫ ૫૩૯૦૩), ડો. પ્રેયશ પંડ્યા (૯૮૨૫૩ ૫૪૯૧૦), તુષારભાઈ દફતરી (૯૮૨૫૨ ૯૧૩૧૩), નીતિનભાઈ મહેતા (૯૧૦૪૮ ૫૩૨૦૯), વિક્રમભાઈ મહેતા (૯૦૩૩૦ ૯૬૦૮૫) અને ડેનીશ દફતરી (૯૧૭૩૧ ૩૨૯૦૩)નો સંપર્ક કરવા જણાવ્યું છે




Latest News