મોરબીના કલસટર-4 માં સફાઈ સહિતના કમની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. કાર્તિક દફતરીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે


SHARE















મોરબીમાં સ્વ. કાર્તિક દફતરીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી લાયન્સ ક્લબ અને જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીની સ્મૃતિમાં થેલેસેમિયા અને ગંભીર બીમાર દર્દીઓ માટે આગામી રવિવારે શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં સમયાંતરે વિક્રમભાઈ દફતરી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૫ જુનને રવિવારે સવારે ૮ થી સાંજે ૪ કલાક સુધી શનાળા રોડ ઉપર આવેલા સ્કાય મોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને રક્તદાન કેમ્પની વધુ માહિતી માટે વિક્રમભાઈ દફતરી (૯૮૨૫૫ ૫૩૯૦૩), ડો. પ્રેયશ પંડ્યા (૯૮૨૫૩ ૫૪૯૧૦), તુષારભાઈ દફતરી (૯૮૨૫૨ ૯૧૩૧૩), નીતિનભાઈ મહેતા (૯૧૦૪૮ ૫૩૨૦૯), વિક્રમભાઈ મહેતા (૯૦૩૩૦ ૯૬૦૮૫) અને ડેનીશ દફતરી (૯૧૭૩૧ ૩૨૯૦૩)નો સંપર્ક કરવા જણાવ્યું છે






Latest News