મોરબીમાં આતા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારાના ધારાસભ્યએ ખોડાપીપર ગામે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરી


SHARE













ટંકારાના ધારાસભ્યએ ખોડાપીપર ગામે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરી
 
ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા પડધરી તાલુકાના ખોડાપીપર ગામે પોતાની ગ્રાન્ટમાંથી ખોડાપિપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા અદ્યતન એમ્બ્યુલન્સ આપી હતી. 

લલિતભાઈએ કોરોના જેવી મહામારી કે અન્ય આપદા આવે તો લોકોને મુશ્કેલી પડે નહિ એટલા માટે એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય કર્યો હતો. આ એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગ અને  સર્વ ગ્રામજનો દ્રારા લલીતભાઈ કગથરા તથા ડો. ડાયાભાઈ પીપળીયાને સન્માનિત કરવામાં  આવ્યા હતા અને હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અર્જુનભાઈ ખાટરિયાએ જાગૃત અને કર્મઠ ધારાસભ્ય લલીતભાઇ કગથરાનીને કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે જયંતીભાઈ જે. પટેલઘનુભા જાડેજાભાણુભાઅવચરભાઈભરતભાઈ તળપદાહેમુભાગીરૂભા જાડેજાવસંતભાઈ ગઢીયારમણીકભાઇ પટેલજેરાજભાઈ વૈષ્ણવઇલાબેન કગથરાનયનભાઈ અઘારાકે.ડી.પડસુંબિયાહિરેનભાઈ તથા સહકારી આગેવાનો અને ટંકારા તેમજ પડધરી તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને ગ્રામ્યજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને અશ્વિનભાઈ ગઢીયા દ્વારા કાર્યક્ર્મનું સંચાલન કરવામાં આવ્યું હતું.








Latest News