વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે મીઠાઈનું ભાવ બંધણું કરવાની કરીર માંગ


SHARE

















ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે મીઠાઈનું ભાવ બંધણું કરવાની કરીર માંગ

શ્રાવણ માહિનામાં જન્માષ્ટમી સહિતના તહેવાર આવી રહ્યા છે ત્યારે સાતમ આઠમના તહેવારોમાં મીઠાઈના ભવ વધી જતાં હોય છે જેથી કરીને મીઠાઇ અને ફરસાણના ભાવનું બંધણું કરવાની ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે માંગ કરી છે.

ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ હાલમાં કલેકટરને લેખિત રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, શ્રાવણ માસમાં સાતમ-આઠમના તહેવારો આવી રહ્યા છે અને આ તહેવારોના અવસર પર લોકો મીઠાઈ અને ફરસાણ ખરીદે છે ત્યારે મીઠાઈ અને ફરસાણના ભાવોમાં કોઈ બાંધણું ન હોવાથી અમુક વેપારીઓ વધુ ભાવ લેતા હોય છે ત્યારે મીઠાઈ સામાન્ય વર્ગના લોકો પણ ખરીદી શકે તે માટે મીઠાઈ અને ફરસાણના ભાવમાં બાંધણું કરવામાં આવે તેવી માંગ કરી છે 




Latest News