માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં સખપર ગામે પાણીમાં ફસાયેલા ૬ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા


SHARE

















ટંકારા તાલુકાનાં સખપર ગામે પાણીમાં ફસાયેલા ૬ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા

ટંકારા તાલુકામાં ગઇકાલે સદા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજી નદીમાં પાણી આવી જવાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હતી ત્યારે ટંકારા નજીકના સખપર ગામે ધેનથી તાવો કરવા માટે આવેલ છ વ્યક્તિ પાણી આવી જવાથી ફસાયા હતા જેથી કરીને મેલડી માતાના મંદિરે ફસાયેલા છ લોકોને પાણી ઓસરવાનું શરૂ થયું ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા

ટંકારાના સખપર ગામે આવેલ મેલડી માતાના મંદિરે થાનથી છ લોકો તાવો કરવા માટે આવ્યા હતા ત્યારે પુરના પાણીમાં આવી જવાથી તે લોકો મંદિરે જ ફસાયા હતા જેની પોલીસે અને તંત્રને જાણ કરવામાં આવી હતી બાદમાં મોરબી પાલિકાની ટીમે ઘટનાસ્થળે જઈને બચાવની કામગીરી શરૂ કરી હતી જો કેપાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ શક્ય ન હતું જો કેરાત્રીના એક વાગ્યાના અરસામાં પાણીનો પ્રવાહ ઓછો થવાની સાથે જ મંદીરે ફસાયેલા છ લોકોને ટંકારા પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી હેમખેમ બહાર કાઢ્યા હતા. આ કામગીરીમા ટંકારાના પીએસઆઇ બી.ડી. પરમારબ્લોચભાઈ સહિતના કર્મચારીઑ દ્વારા કરવામાં આવી હતી 




Latest News