મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર ગામે પાણીમાં ડૂબી જતાં તરુણનું મોત


SHARE













ટંકારાના વાછકપર ગામે પાણીમાં ડૂબી જતાં તરુણનું મોત


ટંકારા તાલુકાના વાછકપર ગામે ખાડામાં પાણી ભરેલ હતું જે ખાડામાં ભરેલા પાણીમાં ડૂબી જવાથી તરુણનું મોત થયું છે જેથી ટંકારા પોલિસેને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના વાછકપર ગામે રહેતા કાળુભાઇ પરમારનો દીકરો ગંગાદાસ પરમાર (૧૫) ગઇકાલે કોઇપણ કારણોસર ત્યાં પાણી ભરેલા ખાડામાં ડુબી ગયો હતો જેથી તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું હાલમાં ટંકારા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News