માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર ગામે પાણીમાં ડૂબી જતાં તરુણનું મોત


SHARE

















ટંકારાના વાછકપર ગામે પાણીમાં ડૂબી જતાં તરુણનું મોત


ટંકારા તાલુકાના વાછકપર ગામે ખાડામાં પાણી ભરેલ હતું જે ખાડામાં ભરેલા પાણીમાં ડૂબી જવાથી તરુણનું મોત થયું છે જેથી ટંકારા પોલિસેને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના વાછકપર ગામે રહેતા કાળુભાઇ પરમારનો દીકરો ગંગાદાસ પરમાર (૧૫) ગઇકાલે કોઇપણ કારણોસર ત્યાં પાણી ભરેલા ખાડામાં ડુબી ગયો હતો જેથી તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું હાલમાં ટંકારા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News