મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી વિહિપમાં નવા ત્રણ હોદેદારોની વરણી


SHARE











મોરબી વિહિપમાં નવા ત્રણ હોદેદારોની વરણી

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળની વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે બેઠક મળી હતી જેમાં મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સ્થાનેથી મહેન્દ્રભાઈ સવસાણી, કાર્યાધ્ક્ષક પરેશભાઈ છગનલાલ પન્ના, મોરબી વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા હાજર રહ્યા હતા અને ત્રણ નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા જિલ્લા અધ્યક્ષ તરીકે ચેતનભાઈ ચન્દ્રકાન્તભાઈ પાટડીયા, મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે વિક્રમભાઈ હસમુખભાઈ શેઠ અને શહેર સહમંત્રી તરીકે જીતુભાઈ અજીતભાઈ ચાવડાની વરણી કરવામાં આવેલ છે. આ ત્રણ વરણીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારોએ આવકારી છે 






Latest News