મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી વાંકાનેરના લુણસર નજીક ડમ્પર ચાલકને રોડ સાઈડમાં વાહન ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી વિહિપમાં નવા ત્રણ હોદેદારોની વરણી


SHARE













મોરબી વિહિપમાં નવા ત્રણ હોદેદારોની વરણી

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળની વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે બેઠક મળી હતી જેમાં મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સ્થાનેથી મહેન્દ્રભાઈ સવસાણી, કાર્યાધ્ક્ષક પરેશભાઈ છગનલાલ પન્ના, મોરબી વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા હાજર રહ્યા હતા અને ત્રણ નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા જિલ્લા અધ્યક્ષ તરીકે ચેતનભાઈ ચન્દ્રકાન્તભાઈ પાટડીયા, મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે વિક્રમભાઈ હસમુખભાઈ શેઠ અને શહેર સહમંત્રી તરીકે જીતુભાઈ અજીતભાઈ ચાવડાની વરણી કરવામાં આવેલ છે. આ ત્રણ વરણીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારોએ આવકારી છે 








Latest News