માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ગુંગણ ખાતે બ્રિજેશભાઈનો સન્માન સમારોહ યોજાયો


SHARE

















મોરબી તાલુકાના ગુંગણ ખાતે બ્રિજેશભાઈનો સન્માન સમારોહ યોજાયો

મોરબી તાલુકાના ગુંગણ ગામે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો. ત્યારે મંત્રી બ્રિજેશભાઈએ સન્માનના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મને પાઘડી પહેરાવી અદકેરૂ સન્માન કર્યું છે. ત્યારે તેને ક્યારેય લજ્જિત નહિ થવા દઉ અને ઋણ ચૂકવવા આજીવન તત્પર રહીને કામ કરતો રહિશ. અને ખેડૂત પુત્ર હોવાના નાતે હું ખેડૂતોની વ્યથાને જાણુ છું અને ખેડૂતોના પ્રશ્નોના નીરાકરણ માટે પ્રત્નશીલ રહીશ અને ગુગણ ગામના કાર્યક્રમના ક્ષત્રીય સમાજના આગેવાનો ધ્રુવકુમારસિંહ, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, જનકસિંહ જાડેજા, જ્યોતીસિંહ જાડેજા, મોરબી પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ અવાડીયા, મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ ભરતભાઈ જારીયા, મોરબી નાગરિક બેંકના વાઇસ ચેરમેન આપભાઈ કુંભરવાડીયા, મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવીંદભાઈ વાસદડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે ગામના ક્ષત્રીય આગેવાનો પુષ્પરાજસિંહ જાડેજા, ગજરાજસિંહ જાડેજા, ઈન્દુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, દિગુભા જાડેજા સહિત આગેવાનોએ મંત્રીનું સન્માન કર્યું હતું




Latest News