મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા પ્રશ્નોને લઈને આપના આગેવાનોએ અધિકારી સાથે કરી ચર્ચા


SHARE













મોરબીના જુદાજુદા પ્રશ્નોને લઈને આપના આગેવાનોએ અધિકારી સાથે કરી ચર્ચા

મોરબીવાસીઓના જુદાજુદા પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનોએ ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી હતી ત્યારે અધિકારી તવરીત પગલા લેવાશે તેવી બાહેધારી આપી હતી. જો કે, કાર્યવાહી નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા લોકોને હિતને ધ્યાને રાખીને રજૂઆતો કરવામાં આવશે અને જરૂર પડે તો આંદોલન પણ કરશે.

મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા ભાવિન પટેલ (એડવોકેટ), મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ તથા મોરબી જીલ્લા ઉપપ્રમુખ જસમતભાઈ કગથરાએ મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસરને મળી લેખીત તથા મૌખીક નાગરીકોને પડી રહેલ મુશકેલીઓની ચર્ચા કરી હતી જેમાં મોરબી ની સરદાર બાગ સામે પાણીની ગંદગીમા ભરવામા આવતી શાક માર્કેટની વ્યવસ્થા કરવી, મોરબીના રાજ માર્ગ પર જે પણ રખડતા ઢોરનો ત્રાંસ છે તે દુર કરવો, રસ્તાઓમા પડેલ ખાડાઓ બુરવા, જુદાજુદા વિસ્તારમાંથી કચરાના ઢગલા દુર કરવા, વરસાદી પાણીનો નિકાલ કરવો, દવાનો છંટકાવ કરવો વિગેરે પ્રશ્નોની ચર્ચા કરી હતી. ત્યારે ચીફ ઓફિસરે તવરીત પગલા લેવાશે તેવી બાહેધારી આપી હતી.








Latest News