મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જેટકોમાંથી નિવૃત થયેલા મહેશભાઈ પરમારનો સન્માન સમરોહ યોજાયો


SHARE













મોરબી જેટકોમાંથી નિવૃત થયેલા મહેશભાઈ પરમારનો સન્માન સમરોહ યોજાયો

મોરબીમાં આવેલ જેટકોના ૬૬ કેવી A સબ સ્ટેશનમાંથી નિવૃત થયેલા એપીઓ મહેશભાઈ એન. પરમારનો સન્માન સમારોહ મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ સતવારા સમાજની જ્ઞાતિની વાડીએ યોજાયેલ હતો ત્યારે અધિક્ષક ઇજનેર જી.જી. માલસણા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા અને કાયૅપાલક ઇજનેર એ.કે. પટેલ, હીરાણીભાઈ નાયબ ઇજનેર, જુનિયર ઇજનેર, કર્મચારી તેમજ સતવારા જ્ઞાતિના અગ્રણીઓ અને તેઓના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને આ તકે મહેશભાઇએ તેમની 36 વર્ષ અને 10 મહિનાની ફરજમાં કયારેય પણ ભુલ કે અકસ્માત કરેલ નથી જેથી તેનું શાલ અને પ્રમાણપત્ર તેમજ ચાંદીનો સિક્કો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન કે.આઇ. ગોસાઈ, ભગદેવભાઈ, જોષીભાઈ, અઘારાભાઇ, કમલેશભાઈ  તેમજ સંઘ સભ્યોએ કર્યું હતું






Latest News