મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ


SHARE













મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ

મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું છેલ્લા 26 વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આ પદયાત્રાના મુખ્ય આયોજક કુંતાસીના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા છે. તેઓ દ્વારા દરેક પદયાત્રિકો માટે રહેવા અને જમવા તથા મેડિકલ સહિતની તમામ સુવિધા કરવામાં આવે છે આ પદયાત્રાના સેવગણ તરીકે ધનજીભાઈ કાવર, સતિષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ નાગપરા, યોગેશભાઈ ઠોરીયા સહિતનાઓનો સમાવેશ થાય છે અને જય અંબે પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબિકા પદયાત્રા સંઘ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવી છે અને તા 16 સપ્ટેમ્બરના રોજ આ પદયાત્રા અંબાજી મંદિરે પહોંચશે. ત્યાર બાદ ત્યાં અંબાજી માતાજીનાં દર્શન કરીને બાવન ગજની ધજા ચડાવશે.






Latest News