મોરબી: કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ 20.95 લાખના ચેક રીટર્ન કેસમાં બમણી રકમનો દંડ: એક વર્ષની સજા મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા મોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબના નવા પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા અમદાવાદના લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપી માળીયા (મી)માંથી પાંચ ચોરાઉ બાઇક સાથે પકડાયો મોરબીના બેલા પાસે અકસ્માતમાં બે યુવકને ઈજા મોરબી જિલ્લામાં રેશનકાર્ડ ઘારકોને મે અને જૂન મહિનાનો અનાજનો જથ્થો ચાલુ મહિનામાં જ આપી દેવામાં આવશે વાંકાનેર ખાતે ૨૦ મે ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ગણી કૃષિ રાહત સહાય પેકેજ માટે જિજ્ઞાસાબેન મેરની રજૂઆત


SHARE



















વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ગણી કૃષિ રાહત સહાય પેકેજ માટે જિજ્ઞાસાબેન મેરની રજૂઆત

વાંકાનેર તાલુકામાં ઓગસ્ટ- 2024માં ભારે વરસાદ પડ્યો હતો જેથી કરીને ખેડૂતોના તમામ પાકો અને વાવેતરમાં અતિભારે નુકશાન થયું છે જેથી કરીને વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સરકારી કૃષિ સહાય, પેકેજ મંજૂર કરવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર, ભગવાનજીભાઈ મેર અને દામજીભાઈ ધોરીયા દ્વારા ગાંધીનગર ખાતે કૃષિ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે.






Latest News