ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું બહાર પડાયું મોરબી: ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત માળિયા મિયાણામાં મિયાણા સમાજનો પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો : ૨૬ વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ગણી કૃષિ રાહત સહાય પેકેજ માટે જિજ્ઞાસાબેન મેરની રજૂઆત


SHARE











વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ગણી કૃષિ રાહત સહાય પેકેજ માટે જિજ્ઞાસાબેન મેરની રજૂઆત

વાંકાનેર તાલુકામાં ઓગસ્ટ- 2024માં ભારે વરસાદ પડ્યો હતો જેથી કરીને ખેડૂતોના તમામ પાકો અને વાવેતરમાં અતિભારે નુકશાન થયું છે જેથી કરીને વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સરકારી કૃષિ સહાય, પેકેજ મંજૂર કરવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર, ભગવાનજીભાઈ મેર અને દામજીભાઈ ધોરીયા દ્વારા ગાંધીનગર ખાતે કૃષિ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે.






Latest News