મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પદયાત્રિકો માટે કાલથી સેવા કેમ્પ


SHARE













મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પદયાત્રિકો માટે કાલથી સેવા કેમ્પ

માતાના મઢ દર્શન કરવા માટે ઘણા પદયાત્રિકો જતાં હોય છે ત્યારે મોરબીના બાયપાસ રોડ પર આવેલા કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જય મા આશાપુરા પદયાત્રિ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ તા. 22 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે અને ત્યાં મેડિકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર, ચા-પાણીની સગવડ, રાત્રિ રોકાણની સુવિધા, પદયાત્રિકોને સ્નાનકાર્ય માટેની વ્યવસ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો વિગેરે રાખવામા આવેલ છે અને અનુભવી મેડિકલ ટીમ‌ દ્વારા તમામ પ્રકારની સેવા આપવામાં આવશે. જેથી કરીને માતાના મઢ જતાં પદયાત્રિકોએ સેવાનો લાભ માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે અને આ સેવા-યજ્ઞમાં સ્વંયંભુ જોડાવવા જય મા આશાપુરા પદયાત્રિ સેવા કેમ્પ સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે મો.નં. 7043306056 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.








Latest News