મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પદયાત્રિકો માટે કાલથી સેવા કેમ્પ


SHARE







મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પદયાત્રિકો માટે કાલથી સેવા કેમ્પ

માતાના મઢ દર્શન કરવા માટે ઘણા પદયાત્રિકો જતાં હોય છે ત્યારે મોરબીના બાયપાસ રોડ પર આવેલા કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જય મા આશાપુરા પદયાત્રિ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ તા. 22 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે અને ત્યાં મેડિકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર, ચા-પાણીની સગવડ, રાત્રિ રોકાણની સુવિધા, પદયાત્રિકોને સ્નાનકાર્ય માટેની વ્યવસ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો વિગેરે રાખવામા આવેલ છે અને અનુભવી મેડિકલ ટીમ‌ દ્વારા તમામ પ્રકારની સેવા આપવામાં આવશે. જેથી કરીને માતાના મઢ જતાં પદયાત્રિકોએ સેવાનો લાભ માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે અને આ સેવા-યજ્ઞમાં સ્વંયંભુ જોડાવવા જય મા આશાપુરા પદયાત્રિ સેવા કેમ્પ સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે મો.નં. 7043306056 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News