મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં અર્વાચીન રાસોત્સવ-ગરબીમાં લોકોને ફાયરની તાલીમ આપતો પાલિકાનો સ્ટાફ


SHARE







મોરબીમાં અર્વાચીન રાસોત્સવ-ગરબીમાં લોકોને ફાયરની તાલીમ આપતો પાલિકાનો સ્ટાફ

મોરબીમાં નવરાત્રિ દરમ્યાન અર્વાચીન રાસોત્સવ અને ગરબીમાં લોકોની ભીડ હોય છે ત્યારે કોઈ ઘટના બને તો શુ કરવું અને શું ન કરવું જોઈએ તેની માહિતી મોરબી પાલિકાના ફાયર વિભાગ દ્વારા લોકોને તેમજ આયોજકોને આપવામાં આવી હતી.

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા નવરાત્રીમાં કોઈ પણ અણબનાવ ન બને તેના ભાગરૂપે અર્વાચીન દાંડિયા રાસોત્સવના સ્થળએ જઈને ફાયર ટ્રેનીંગ અને અગ્નિસામક યંત્રનો કેવી રિતે ઉપયોગ કરવો તે નવરાત્રી આયોજનના બોડીગાર્ડ અને સિક્યુરિટી ગાર્ડને બેઝિક ફાયર થાય તો શું કરવું? શું ન કરુંવું તે અંગેની માહિતી માંગી હતી. અને મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો ૨૪ કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર જ હોય છે. જો કે, પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હોય તો ફાયરની ટીમ આવે તે પહેલા પોતાની સેફટી માટે કામ કરી શકે તેના માટે તાલીમ આપી હતી. અને ગમે ત્યારે કોઈપણ જગ્યાએ ઘટના બને તો મોરબી પાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) અથવા જયેશ ડાકી (લીડિંગ ફાયરમેન) (૯૭૩૭૪ ૦૩૫૧૪) અને ફાયર સ્ટેશનના નંબર ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ ઉપર જાણ કરવા જણાવ્યુ છે.






Latest News