આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ


SHARE













મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ

GMERS-જનરલ હોસ્પિટલ મોરબી ખાતે તા.11/10 ના રોજ ડો.પી.કે દુધરેજીયા સુપ્રીડેન્ટ જનરલ હોસ્પિટલ મોરબી અને ડો.ધનસુખ અજાણા ડિસ્ટ્રિક્ટ ટીબી ડાપકુ ડી.એસ રાજેશભાઈ જાદવ એચઆઇવી ઓફિસરના માર્ગદર્શન હેઠળ દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ .દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ સાટા અને જલેબી, ફરસાણનું આયોજન કરવામાં આવ્યુ હતું.

કીટ વિતરણમાં ડો.પી.કે.દુધરેજીયા સુપ્રીડેન્ટ તથા ડો. દિશા પાડલિયા એ.આર.ટી મેડિકલ ઓફિસર અને  ડો. અંકિતા કોટડીયા ઉપસ્થિત   રહેલ તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવેલ કુલ ,80 કીટ તથા બાળકોને મીઠાઇ અને ફરસાણ આપવામાં આવેલ.આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી આર્થિક અનુદાન રાજેશભાઈ લાલવાણી દ્વારા દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ.શ્રી સિરામિક ગૃપ પરીવાર તેમજ લોકલ દાતાઓને વિનંતી કરવામાં આવેલ કે મોરબી જિલ્લામાં સિવીલ હોસ્પિટલ ખાતે એચ.આઈ.વી. ફીલ્ડ કો-ઓડીનેટર રાજેશભાઈ કે.લાલવાણી કે જેઓ એચ.આઈ. વી. પોઝિટિવ સગૅભા બહેનો ઉપર કામ કરે છે. કોઈ વ્યક્તિને રાશનકિટમાં સહયોગ આપવો હોય કે વાર તહેવાર નિમિત્તે આયોજન કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૭૫૬૭૫ ૧૭૪૬૨ નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News