મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ


SHARE





મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ

GMERS-જનરલ હોસ્પિટલ મોરબી ખાતે તા.11/10 ના રોજ ડો.પી.કે દુધરેજીયા સુપ્રીડેન્ટ જનરલ હોસ્પિટલ મોરબી અને ડો.ધનસુખ અજાણા ડિસ્ટ્રિક્ટ ટીબી ડાપકુ ડી.એસ રાજેશભાઈ જાદવ એચઆઇવી ઓફિસરના માર્ગદર્શન હેઠળ દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ .દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ સાટા અને જલેબી, ફરસાણનું આયોજન કરવામાં આવ્યુ હતું.

કીટ વિતરણમાં ડો.પી.કે.દુધરેજીયા સુપ્રીડેન્ટ તથા ડો. દિશા પાડલિયા એ.આર.ટી મેડિકલ ઓફિસર અને  ડો. અંકિતા કોટડીયા ઉપસ્થિત   રહેલ તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવેલ કુલ ,80 કીટ તથા બાળકોને મીઠાઇ અને ફરસાણ આપવામાં આવેલ.આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી આર્થિક અનુદાન રાજેશભાઈ લાલવાણી દ્વારા દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ.શ્રી સિરામિક ગૃપ પરીવાર તેમજ લોકલ દાતાઓને વિનંતી કરવામાં આવેલ કે મોરબી જિલ્લામાં સિવીલ હોસ્પિટલ ખાતે એચ.આઈ.વી. ફીલ્ડ કો-ઓડીનેટર રાજેશભાઈ કે.લાલવાણી કે જેઓ એચ.આઈ. વી. પોઝિટિવ સગૅભા બહેનો ઉપર કામ કરે છે. કોઈ વ્યક્તિને રાશનકિટમાં સહયોગ આપવો હોય કે વાર તહેવાર નિમિત્તે આયોજન કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૭૫૬૭૫ ૧૭૪૬૨ નો સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News