મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ


SHARE















મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ

GMERS-જનરલ હોસ્પિટલ મોરબી ખાતે તા.11/10 ના રોજ ડો.પી.કે દુધરેજીયા સુપ્રીડેન્ટ જનરલ હોસ્પિટલ મોરબી અને ડો.ધનસુખ અજાણા ડિસ્ટ્રિક્ટ ટીબી ડાપકુ ડી.એસ રાજેશભાઈ જાદવ એચઆઇવી ઓફિસરના માર્ગદર્શન હેઠળ દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ .દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ સાટા અને જલેબી, ફરસાણનું આયોજન કરવામાં આવ્યુ હતું.

કીટ વિતરણમાં ડો.પી.કે.દુધરેજીયા સુપ્રીડેન્ટ તથા ડો. દિશા પાડલિયા એ.આર.ટી મેડિકલ ઓફિસર અને  ડો. અંકિતા કોટડીયા ઉપસ્થિત   રહેલ તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવેલ કુલ ,80 કીટ તથા બાળકોને મીઠાઇ અને ફરસાણ આપવામાં આવેલ.આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી આર્થિક અનુદાન રાજેશભાઈ લાલવાણી દ્વારા દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ.શ્રી સિરામિક ગૃપ પરીવાર તેમજ લોકલ દાતાઓને વિનંતી કરવામાં આવેલ કે મોરબી જિલ્લામાં સિવીલ હોસ્પિટલ ખાતે એચ.આઈ.વી. ફીલ્ડ કો-ઓડીનેટર રાજેશભાઈ કે.લાલવાણી કે જેઓ એચ.આઈ. વી. પોઝિટિવ સગૅભા બહેનો ઉપર કામ કરે છે. કોઈ વ્યક્તિને રાશનકિટમાં સહયોગ આપવો હોય કે વાર તહેવાર નિમિત્તે આયોજન કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૭૫૬૭૫ ૧૭૪૬૨ નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News