મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર
Morbi Today
મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા
SHARE
મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા
મોરબીના નવલખી રોડે આવેલ બહુચર પાર્ટી પ્લોટમાં મોરબી આહીર સેના દ્વારા શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેર અને તાલુકાનાં આહીર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહે છે અને ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં દીકરીઓ દ્વારા રાસ ગરબા લેવામાં આવે છે ત્યારે આહીર સેનાના આમંત્રણથી કલેકટર કે.બી.ઝવેરી તેમના પત્ની સાથે ત્યાં નવરાત્રિમાં આવ્યા હતા અને રાસ-ગરબા નિહાળ્યા હતા અને આ તકે આહીર સેના દ્વારા કલેક્ટરને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.









