મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ


SHARE

















ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ

ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ થાય છે. સમયાંતરે ઉપવાસ જુની અને ગંભીર બીમારીના જોખમને ઓછુ કરવા મદદ કરે છે.જીવનશૈલીમાં ઉપવાસનો સમાવેશ કરવાથી ડાયાબીટીસ અને હૃદયની બીમારીઓથી બચી શકાય છે.સમય પ્રતિબંધીત ભોજન એ એક પ્રકારનો સમયાંતરે ઉપવાસ છે. જે તમારા ખોરાકની માત્રાને ચોકકસ સમય અને દરરોજની સંખ્યા સુધી મર્યાદીત કરે છે. કેલીફોર્નિયાના સાલ્ક ઈન્સ્ટીટયુટ ફોર બાયોલોજીકલ સ્ટડીના પીએચડીના સચ્ચિદાનંદ પાંડાએ કહ્યું કે થોડા-થોડા સમયે ઉપવાસના ઘણા ફાયદા છે જે લોકો વજન ઘટાડવા અને તંદુરસ્ત જીવનશૈલી જીવવા માંગે છે તેમને ખાવાની સાથે સાથે તે કશું ખાય છે અને કયારે ખાય છે તેના પર ધ્યાન દેવું જોઈએ. આ ઉપયોગ મોટાપો દુર કરવામાં મદદ કરે છે.




Latest News