મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ


SHARE













ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ

ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ થાય છે. સમયાંતરે ઉપવાસ જુની અને ગંભીર બીમારીના જોખમને ઓછુ કરવા મદદ કરે છે.જીવનશૈલીમાં ઉપવાસનો સમાવેશ કરવાથી ડાયાબીટીસ અને હૃદયની બીમારીઓથી બચી શકાય છે.સમય પ્રતિબંધીત ભોજન એ એક પ્રકારનો સમયાંતરે ઉપવાસ છે. જે તમારા ખોરાકની માત્રાને ચોકકસ સમય અને દરરોજની સંખ્યા સુધી મર્યાદીત કરે છે. કેલીફોર્નિયાના સાલ્ક ઈન્સ્ટીટયુટ ફોર બાયોલોજીકલ સ્ટડીના પીએચડીના સચ્ચિદાનંદ પાંડાએ કહ્યું કે થોડા-થોડા સમયે ઉપવાસના ઘણા ફાયદા છે જે લોકો વજન ઘટાડવા અને તંદુરસ્ત જીવનશૈલી જીવવા માંગે છે તેમને ખાવાની સાથે સાથે તે કશું ખાય છે અને કયારે ખાય છે તેના પર ધ્યાન દેવું જોઈએ. આ ઉપયોગ મોટાપો દુર કરવામાં મદદ કરે છે.






Latest News