મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ


SHARE













ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ

ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ થાય છે. સમયાંતરે ઉપવાસ જુની અને ગંભીર બીમારીના જોખમને ઓછુ કરવા મદદ કરે છે.જીવનશૈલીમાં ઉપવાસનો સમાવેશ કરવાથી ડાયાબીટીસ અને હૃદયની બીમારીઓથી બચી શકાય છે.સમય પ્રતિબંધીત ભોજન એ એક પ્રકારનો સમયાંતરે ઉપવાસ છે. જે તમારા ખોરાકની માત્રાને ચોકકસ સમય અને દરરોજની સંખ્યા સુધી મર્યાદીત કરે છે. કેલીફોર્નિયાના સાલ્ક ઈન્સ્ટીટયુટ ફોર બાયોલોજીકલ સ્ટડીના પીએચડીના સચ્ચિદાનંદ પાંડાએ કહ્યું કે થોડા-થોડા સમયે ઉપવાસના ઘણા ફાયદા છે જે લોકો વજન ઘટાડવા અને તંદુરસ્ત જીવનશૈલી જીવવા માંગે છે તેમને ખાવાની સાથે સાથે તે કશું ખાય છે અને કયારે ખાય છે તેના પર ધ્યાન દેવું જોઈએ. આ ઉપયોગ મોટાપો દુર કરવામાં મદદ કરે છે.








Latest News