મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબીની જ્ઞાનપથ સ્કુલમા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો


SHARE













મોરબીની જ્ઞાનપથ સ્કુલમા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો

મોરબીના અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં આવેલ જ્ઞાનપથ સ્કુલમા પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ મેળવેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા તેમજ બાગાયત વિભાગ હેઠળ 'કિચન કેનિંગ મહિલા વ્રુતિકા' તાલીમ મેળવેલ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે એક દિકરીના સ્કુલ ફી મા આર્થીક સહયોગ આપનાર દાતાઓ નેલ્સનભાઈ ગડારા (લીઓલી સીરામીક મોરબી), મહેન્દ્રસિંહ ઝાલા (માજીસરંપચ રંગપર), જુર્ઝર અમીનમોહસીનભાઈ (નિવૃત કર્મચારી) અને રમેશભાઈ આહીર (એલ.ઈ. કોલેજ)ના  સન્માન કરવામાં આવ્યા હતા આ ત્રીવીધ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથળીયા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનુ આયોજન ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન ભાયાણી દ્વારા કરવામા આવ્યું હતું.




Latest News