ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની જ્ઞાનપથ સ્કુલમા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો


SHARE











મોરબીની જ્ઞાનપથ સ્કુલમા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો

મોરબીના અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં આવેલ જ્ઞાનપથ સ્કુલમા પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ મેળવેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા તેમજ બાગાયત વિભાગ હેઠળ 'કિચન કેનિંગ મહિલા વ્રુતિકા' તાલીમ મેળવેલ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે એક દિકરીના સ્કુલ ફી મા આર્થીક સહયોગ આપનાર દાતાઓ નેલ્સનભાઈ ગડારા (લીઓલી સીરામીક મોરબી), મહેન્દ્રસિંહ ઝાલા (માજીસરંપચ રંગપર), જુર્ઝર અમીનમોહસીનભાઈ (નિવૃત કર્મચારી) અને રમેશભાઈ આહીર (એલ.ઈ. કોલેજ)ના  સન્માન કરવામાં આવ્યા હતા આ ત્રીવીધ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથળીયા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનુ આયોજન ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન ભાયાણી દ્વારા કરવામા આવ્યું હતું.






Latest News