વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશનો સંસ્કૃતિ મહોત્સવ શ્રી સરસ્વતી શિશુમંદિર શકત શનાળાના આંગણે વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં યુવાને જીવન ટુકાવ્યું મોરબીના આમરણ અને જૂના ઘાટીલા ગામે જુગારની 2 રેડમાં 10 શખ્સો ઝડપાયા, 2 ફરાર મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો હળવદના બુટવડા ગામેથી ગોરખપુર મોકલાવેલ 6 લાખના દાડમ બારોબાર સગેવગે કરનાર ટ્રાન્સપોર્ટ અને ડ્રાઇવર સામે ગુનો નોંધાયો મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી એક-એક બાઈકની ચોરી હળવદ તાલુકમાં ખેડૂતોની વાડીઓમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં 7 આરોપીની 6.25 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબીના શનાળા પાસે અકસ્માતમાં રાજકોટના મહિલા ઘાયલ : દાખલ
Breaking news
Morbi Today

મોરબીની જ્ઞાનપથ સ્કુલમા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો


SHARE





મોરબીની જ્ઞાનપથ સ્કુલમા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો

મોરબીના અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં આવેલ જ્ઞાનપથ સ્કુલમા પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ મેળવેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા તેમજ બાગાયત વિભાગ હેઠળ 'કિચન કેનિંગ મહિલા વ્રુતિકા' તાલીમ મેળવેલ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે એક દિકરીના સ્કુલ ફી મા આર્થીક સહયોગ આપનાર દાતાઓ નેલ્સનભાઈ ગડારા (લીઓલી સીરામીક મોરબી), મહેન્દ્રસિંહ ઝાલા (માજીસરંપચ રંગપર), જુર્ઝર અમીનમોહસીનભાઈ (નિવૃત કર્મચારી) અને રમેશભાઈ આહીર (એલ.ઈ. કોલેજ)ના  સન્માન કરવામાં આવ્યા હતા આ ત્રીવીધ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથળીયા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનુ આયોજન ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન ભાયાણી દ્વારા કરવામા આવ્યું હતું.




Latest News