જો તંત્ર બળજબરી કરીને ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઊભા કરશે તો લાલ આંખ કરીને સરદારગીરીથી જવાબ મળશે: નીલેશ એરવાડીયા મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ કાકા-ભત્રીજાની હત્યાના ગુનામાં સ્પેશ્યલ પીપી તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણૂક મોરબીમાં રાજ્યમંત્રીએ વીજ લાઇન વળતર માટે માર્કેટ રેટ કમિટી બાબતે કલેકટર કચેરીમાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે કરી બેઠક મોરબી મહાપાલિકામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કારકિર્દી સેમિનાર યોજાશે મોરબી ITI ખાતે અદ્યતન બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું કુંવરજીભાઈ બાવળિયા-કાંતિભાઈ અમૃતિયાએ કર્યું ખાતમુહૂર્ત મોરબી-રાજકોટ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત વૃદ્ધ રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાંગીયાવદર ગામના પ્રશ્નો વહેલી તકે ઉકેલવાની ધારાસભ્યની ખાતરી


SHARE







વાંકાનેરના ગાંગીયાવદર ગામના પ્રશ્નો વહેલી તકે ઉકેલવાની ધારાસભ્યની ખાતરી

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ તાજેતરમાં વાંકાનેર તાલુકાનાં ગાંગીયાવદર ગામની મુલાકાત લીધી હતી અને ત્યારે  લોકની સાથે ચર્ચા કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને  વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ લાવવા માટેની ધારાસભ્યએ તેઓને ખાત્રી આપી હતી.






Latest News