મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે સ્નેહમિલન-ચિંતન શિબિર યોજાશે


SHARE











મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે સ્નેહમિલન-ચિંતન શિબિર યોજાશે

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, હોદેદારો સહિતના લોકો હાજર રહેશે

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા તા ૧૧/૧૧ ને ગુરૂવાર ના રોજ સમય બપોરે ૨:૩૦ કલાકે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જુની આરટીઓ સામે ખાખરાવાળી માતાજીના મંદિરના પટાંગણમાં સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહેશે તેમજ મોરબી જિલ્લાની આસપાસના સમાજના રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે તેવુ મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યુ છે






Latest News