મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે વિસ્તૃત કારોબારી બેઠક-સ્નેહ મિલન યોજાશે


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે વિસ્તૃત કારોબારી બેઠક-સ્નેહ મિલન યોજાશે

 મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે જિલ્લા કોંગ્રેસ દ્વારા કાલે વિસ્તૃત કારોબારી બેઠક અને સ્નેહ મિલનના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્યોએ સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને હાજર રહેવા માટે જિલ્લા પ્રમુખ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલએ જણાવ્યુ છે કે, જીલ્લા કોંગ્રેસ દ્વારા ભક્તિનાગર સર્કલ પાસે આવેલ પાટીદાર હૉલ ખાતે તારીખ  ૧૩/૧૧ ને શનિવારે સવારે  ૧૦-૩૦ કલાકે વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસારની કામગીરીઆગામી કાર્યક્રમોની અમલવારી, વિધાનસભા ૨૦૨૨ ની તૈયારીસંગઠન મજબૂતી અંગેના મુદાઓની ચર્ચા કરવામાં આવશે આ બેઠક મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલના પ્રમુખ સ્થાને યોજાશે જેમાં ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા અને લલીતભાઈ કગથરા તેમજ પ્રદેશ, જિલ્લા અને તાલુકાનાં હોદ્દેદારો, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, કોર કમિટીનાં મેમ્બરો સહિતના આગેવાનોને હાજર રહેવા માટે આહ્વાન કર્યું છે 








Latest News