મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે વિસ્તૃત કારોબારી બેઠક-સ્નેહ મિલન યોજાશે


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે વિસ્તૃત કારોબારી બેઠક-સ્નેહ મિલન યોજાશે

 મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે જિલ્લા કોંગ્રેસ દ્વારા કાલે વિસ્તૃત કારોબારી બેઠક અને સ્નેહ મિલનના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્યોએ સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને હાજર રહેવા માટે જિલ્લા પ્રમુખ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલએ જણાવ્યુ છે કે, જીલ્લા કોંગ્રેસ દ્વારા ભક્તિનાગર સર્કલ પાસે આવેલ પાટીદાર હૉલ ખાતે તારીખ  ૧૩/૧૧ ને શનિવારે સવારે  ૧૦-૩૦ કલાકે વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસારની કામગીરીઆગામી કાર્યક્રમોની અમલવારી, વિધાનસભા ૨૦૨૨ ની તૈયારીસંગઠન મજબૂતી અંગેના મુદાઓની ચર્ચા કરવામાં આવશે આ બેઠક મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલના પ્રમુખ સ્થાને યોજાશે જેમાં ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા અને લલીતભાઈ કગથરા તેમજ પ્રદેશ, જિલ્લા અને તાલુકાનાં હોદ્દેદારો, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, કોર કમિટીનાં મેમ્બરો સહિતના આગેવાનોને હાજર રહેવા માટે આહ્વાન કર્યું છે 






Latest News