મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

મોરબી શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામેના ભાગમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરમાં આગામી રવિવાર અને તા ૧૪ ના રોજ ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરમાં યોજાનારા કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ દ્વારા સેવા આપવામાં આવશે. આ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં ૧૫૦૦ થી વધુ દર્દીઓને સફળ સારવાર રાહતદરે લીધેલ છે. આ કેમ્પમાં સાયટીકાગાદી ખસવીસાંધાના વાઘુંટણનો ઘસારોકમરગરદનઢીંચણખભાએડીનો દુખાવોફેક્ચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવારહાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસકમ્પવાસ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગોબેલેન્સ પ્રોબ્લેમતમાકુ કેંસરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવારડિલીવરી પહેલા પછીની કસરતો તથા વજન ઘટાડવું જેવી સમસ્યાના દર્દીઓ લાભ લઈ શકશે. અને આ કેમ્પમાં આવેલા દર્દીઓને ભેટ આયોજકો તરફથી આપવામાં આવશે. અને રજીસ્ટ્રેશન મો. ૮૧૬૦૨૮૨૪૫૬ અને ૯૮૯૮૬ ૪૫૬૭૦ ઉપર કરવી શકાશે






Latest News