મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

મોરબી શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામેના ભાગમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરમાં આગામી રવિવાર અને તા ૧૪ ના રોજ ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરમાં યોજાનારા કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ દ્વારા સેવા આપવામાં આવશે. આ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં ૧૫૦૦ થી વધુ દર્દીઓને સફળ સારવાર રાહતદરે લીધેલ છે. આ કેમ્પમાં સાયટીકાગાદી ખસવીસાંધાના વાઘુંટણનો ઘસારોકમરગરદનઢીંચણખભાએડીનો દુખાવોફેક્ચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવારહાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસકમ્પવાસ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગોબેલેન્સ પ્રોબ્લેમતમાકુ કેંસરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવારડિલીવરી પહેલા પછીની કસરતો તથા વજન ઘટાડવું જેવી સમસ્યાના દર્દીઓ લાભ લઈ શકશે. અને આ કેમ્પમાં આવેલા દર્દીઓને ભેટ આયોજકો તરફથી આપવામાં આવશે. અને રજીસ્ટ્રેશન મો. ૮૧૬૦૨૮૨૪૫૬ અને ૯૮૯૮૬ ૪૫૬૭૦ ઉપર કરવી શકાશે








Latest News