મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે


SHARE









મોરબીમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

મોરબી શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામેના ભાગમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરમાં આગામી રવિવાર અને તા ૧૪ ના રોજ ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરમાં યોજાનારા કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ દ્વારા સેવા આપવામાં આવશે. આ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં ૧૫૦૦ થી વધુ દર્દીઓને સફળ સારવાર રાહતદરે લીધેલ છે. આ કેમ્પમાં સાયટીકાગાદી ખસવીસાંધાના વાઘુંટણનો ઘસારોકમરગરદનઢીંચણખભાએડીનો દુખાવોફેક્ચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવારહાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસકમ્પવાસ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગોબેલેન્સ પ્રોબ્લેમતમાકુ કેંસરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવારડિલીવરી પહેલા પછીની કસરતો તથા વજન ઘટાડવું જેવી સમસ્યાના દર્દીઓ લાભ લઈ શકશે. અને આ કેમ્પમાં આવેલા દર્દીઓને ભેટ આયોજકો તરફથી આપવામાં આવશે. અને રજીસ્ટ્રેશન મો. ૮૧૬૦૨૮૨૪૫૬ અને ૯૮૯૮૬ ૪૫૬૭૦ ઉપર કરવી શકાશે






Latest News