મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ


SHARE









મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયા, બાદમપાક, ગુંદરપાક તેમજ વિવિધ પ્રકારની ચીકીનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે.

વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, અડદીયા, બદામપાક, ગુંદરપાક તેમજ પારસમણી ગોળમાંથી બનેલ વિવિધ પ્રકારની ચીકી મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ જરૂર નથી. અને અડદીયાનું વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન શરૂ કરવામાં આવશે. દરરોજ તાજા અડદીયાનું વિતરણ કરવામાં આવશે. જેમાં અડદીયાના કીલોના 350 રૂપિયા, બદામપાક કિલોના 500 રૂપિયા, ગુંદરપાક કિલોના 400 રૂપિયા, પારસમણી ગોળની ચીકીના કીલોના 160 રૂપિયા રાખવામા આવેલ છે.






Latest News