મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ


SHARE















મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયા, બાદમપાક, ગુંદરપાક તેમજ વિવિધ પ્રકારની ચીકીનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે.

વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, અડદીયા, બદામપાક, ગુંદરપાક તેમજ પારસમણી ગોળમાંથી બનેલ વિવિધ પ્રકારની ચીકી મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ જરૂર નથી. અને અડદીયાનું વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન શરૂ કરવામાં આવશે. દરરોજ તાજા અડદીયાનું વિતરણ કરવામાં આવશે. જેમાં અડદીયાના કીલોના 350 રૂપિયા, બદામપાક કિલોના 500 રૂપિયા, ગુંદરપાક કિલોના 400 રૂપિયા, પારસમણી ગોળની ચીકીના કીલોના 160 રૂપિયા રાખવામા આવેલ છે.






Latest News