મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો

૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીલ્લા કાનુની સેવા સતા મંડળ  મોરબીના સચિવ આર કે પંડયા, લિગલ પેનલ એડવોકેટ ખુશ્બુબેન.એમ.કોઠારી, શબાનાબેન ખોખર, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ ડી.આર.અગેચાણીયા તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે કાનુની જાગુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો અને જેલમાં રહેલા બંદિવાનોને કાનુની સલાહ-સુચન આપવામાં આવેલ છે તેમજ બંદિવનોના ટ્રાયલ જલદી ચાલે તેમજ જે આરોપી/કેદીઓને વકીલ ફાળવવામાં ન આવેલ હોય તેવા આરોપી-કેદીઓને વકિલ મળી રહે તે માટે પેનલ એડવોકેટોને જરુરી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે તેમજ જેલ વિઝિટ કરી આરોપી-કેદીઓની બેરેકોમાં જઇ કાયદાકીય મુજવણો હોય તે બાબતે પુછપરછ કરવામાં આવેલ છે.






Latest News