મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો


SHARE









મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

લોકોના આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગોની સ્ક્રીનીંગથી સારવાર સુધીના નિરામય ગુજરાત મહાઅભિયાનનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવેલ છે ત્યારે મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે નિરામય ગુજરાત મહાઅભિયાનનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, જયંતીભાઈ પડ્સુંબિયા, હીરાભાઈ ટમારિયા, પ્રવીણભાઈ સોનાગ્રા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જીગ્નેશભાઈ કૈલા સહિતના લોકો હાજર રરહ્યા હતા અને મેગા હેલ્થ કેમ્પમાં વિનામૂલ્યે દવા વિતરણ અને PMJAY- આયુષ્માન કાર્ડ પણ નિઃશુલ્ક કાઢી આપવા આવ્યા હતા 






Latest News