મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો


SHARE











મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

લોકોના આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગોની સ્ક્રીનીંગથી સારવાર સુધીના નિરામય ગુજરાત મહાઅભિયાનનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવેલ છે ત્યારે મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે નિરામય ગુજરાત મહાઅભિયાનનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, જયંતીભાઈ પડ્સુંબિયા, હીરાભાઈ ટમારિયા, પ્રવીણભાઈ સોનાગ્રા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જીગ્નેશભાઈ કૈલા સહિતના લોકો હાજર રરહ્યા હતા અને મેગા હેલ્થ કેમ્પમાં વિનામૂલ્યે દવા વિતરણ અને PMJAY- આયુષ્માન કાર્ડ પણ નિઃશુલ્ક કાઢી આપવા આવ્યા હતા 






Latest News