મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને કથામાં પોથીના યજમાનોનું કરાયું સન્માન


SHARE













મોરબીમાં રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને કથામાં પોથીના યજમાનોનું કરાયું સન્માન

મોરબી શ્રી લોહાણા મહાજન તથા મોરબી જલારામ પ્રાર્થના મંદિર સહીતની સંલગ્ન સંસ્થાઓ દ્વારા મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં તમામ પોથી યજમાનોનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા ૨૭ પોથી યજમાનો સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જે અંતર્ગત જ્ઞાતિની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજનના અગ્રણીઓની આગેવાનીમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ સહીતની સંસ્થાના અગ્રણીઓ દ્વારા વ્યાસાસને બિરાજમાન કથાકાર નરેશભાઈ રાજ્યગુરુ તેમજ શ્રી રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને દરેક પોથી યજમાનોનું અદકેરુ સન્માન કરવામાં આવ્યુ હતુ.








Latest News