મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને કથામાં પોથીના યજમાનોનું કરાયું સન્માન


SHARE









મોરબીમાં રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને કથામાં પોથીના યજમાનોનું કરાયું સન્માન

મોરબી શ્રી લોહાણા મહાજન તથા મોરબી જલારામ પ્રાર્થના મંદિર સહીતની સંલગ્ન સંસ્થાઓ દ્વારા મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં તમામ પોથી યજમાનોનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા ૨૭ પોથી યજમાનો સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જે અંતર્ગત જ્ઞાતિની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજનના અગ્રણીઓની આગેવાનીમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ સહીતની સંસ્થાના અગ્રણીઓ દ્વારા વ્યાસાસને બિરાજમાન કથાકાર નરેશભાઈ રાજ્યગુરુ તેમજ શ્રી રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને દરેક પોથી યજમાનોનું અદકેરુ સન્માન કરવામાં આવ્યુ હતુ.






Latest News