માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં અરજદારોને કમિશ્નર સોમ-ગુરુવારે સાંભળશે


SHARE











મોરબી મહાપાલિકામાં અરજદારોને કમિશ્નર સોમ-ગુરુવારે સાંભળશે

મોરબી મહાપાલિકામાં અસ્તિત્વમાં આવી ગયેલ છે અને એક પછી એક વિકાસ કામ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના નગરજનોને કોઈ પણ પ્રશ્ન હોય કે સમસ્યા હોય તો તે મહાપાલિકામાં રજૂઆત કરવામાં માટે આવી શકે છે અને તેના માટે કમિશ્નર દ્વારા સોમ અને ગુરુવારને નિશ્ચિત કરવામાં આવેલ છે તે દિવસે અરજદારોને કમિશ્નર દ્વારા સાંભળવામાં આવશે.

મોરબી મહાપાલિકાના નવનિયુક્ત કમિશ્નર  સ્વપ્નિલ ખરે લોકોની સુવિધામાં વધારો થયે તે રીતે એક પછી એક કામ કરી રહ્યા છે ત્યારે લોકોના પ્રશ્નો સાંભળવા માટે તેમણે દર અઠવાડિયે સોમવાર અને ગુરુવારે નિશ્ચિત કરેલ છે અને તે દિવસે બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે. અને ત્યારે મહાપાલિકાને લગતી જે કોઈ ફરિયાદો મળશે તેનો ત્વરિત નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને લોકો કમિશ્નરને રૂબરૂ મળીને પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે.








Latest News