મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે ગાબડાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન


SHARE













મોરબીના પંચાસર રોડે ગાબડાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન

મોરબીમાં પંચાસર રોડનું કામ કરવામાં આવી રહી છે ત્યાં ગાબડા પડવા લાગેલ છે જેથી કરીને અગાઉ સ્થાનિક લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું ત્યારે બાદ હાલમાં રોડમાં ગાબડાં પડેલ છે જેથી કરીને આમ આદમી પાર્ટીના આગેવાનોની આગેવાનીમાં સ્થાનિક લોકોએ રોડ બંધ કર્યો હતો અને જો રોડ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ થાય તો મહાપાલિકા કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. અત્રે ઉલેખનીય છે કે, 22 કરોડના ખર્ચે પંચાસર રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. અને કામ પૂરું થયેલ નથી ત્યાં રોડમાં ગાબડાં પાડવા લાગેલ છે જેથી કરીને આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયા અને જિલ્લાના પ્રમુખ મહદેવભાઇ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોને સાથે રાખીને રોડના કામ માટે આંદોલન કર્યું હતું પરંતુ જો હવે યોગ્ય કાર્યવાહી નહિ કરે તો મહાપાલિકા કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવામાં આવશે.








Latest News