માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળ માટે 33 હજારનો ફાળો એકત્રિત કરાયો


SHARE

















મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળ માટે 33 હજારનો ફાળો એકત્રિત કરાયો

ખાખરેચી પાંજરાપોળમાં રહેલી 1000 જેટલી ગૌમાતાના ઘાસચારા અને નિભાવ ખર્ચ માટે ખાખરેચી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા શ્રી ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી સેવાકીય સ્ટોલ રાખવામાં આવ્યો હતો જેમાં વટેમાર્ગુઓ દ્વારા મકરસંક્રાંતિ પર્વના પવિત્ર દિવસે ગૌમાતાના ઘાસચારા માટે દાન આપીને પુણ્યનું ભાથું બાંધી આશીર્વાદ લીધા હતા અને આ સેવાકીય પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો ચંદ્રેશભાઇ અઘારા, સુનીલભાઈ પટેલ બીજા સેવાભાવી સભ્યો દિલીપભાઈ કૈલા, ગણેશભાઈ કારોરીયા તથા પડસુબિયાભાઈ સવારના 8:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી હાજર રહ્યા હતા અને આ સ્ટોલ ઉપરથી 33000 જેટલી રકમ એકત્રિત કરવામાં આવી હતી તે રકમ ખાખરેચી પાંજરાપોળમાં આપવામાં આવી હતી તેવી માહિતી ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી.સી.ફુલતરિયાએ આપેલ છે.




Latest News