મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી બસ સ્ટેશન પાસે બનેલ ઘટના બાબતે ABVPની રજૂઆત


SHARE













મોરબી બસ સ્ટેશન પાસે બનેલ ઘટના બાબતે ABVPની રજૂઆત

મોરબી એબીવીપી દ્વારા નવા બસ સ્ટેશન પાસે જે ઘટના બનેલ હતી તેનો વિડીયો વાઇરલ થયેલ હતો જેથી કરીને અસામાજિક તત્વ દ્વારા આવી કોઈ ઘટના ન બને તેના માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે જેથી આ બાબતે એબીવીપીની ટીમે કલેક્ટર તથા એસપી ને આવેદનપત્ર આપીને રજૂઆતમાં કરવામાં આવી છે. જેમાં જણાવ્યુ છે કે, છાત્રાલય રોડ પાસે અસામાજિક તત્વો દ્વારા બહેનોની છેડતીની જે ઘટના બનેલ છે તે અત્યંત નિંદનીય છે. અને કન્યા શાળા તથા કોલેજો પાસે આવી કોઈ ઘટના ભવિષ્યમાં ન બને તે માટે શાળા કોલેજ છૂટવાના સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરી છે,








Latest News