મોરબીમાં શુક્રવારે સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાશે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની પ્રદેશ મંત્રી તરીકે મોરબીના જયવંતસિંહ જાડેજાની વરણી મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ મોરબી જિલ્લામાં ખનીજ માફિયા ઉપર ત્રાટકી: રેતી ભરેલા 10 ડમ્પર કબ્જે મોરબી નજીક ફિલ્મી શૂટિંગની જેમ બે જુથ વચ્ચે થયેલ સામસામે ફાયરિંગની ઘટનામાં બંને પક્ષેથી કુલ 4 આરોપીની ધરપકડ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી મોરબીના માનસરથી ખેવાળીયા વચ્ચે રોડની બંનેથી જંગલ કટિંગ કરવાની સરપંચની માંગ વાંકાનેરના નવાપરામાં બીમારીથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ


SHARE











હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પર આવેલ  પૌરાણિક ગૌરવપૂર્ણ આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રી કેશવેશ્વર મહાદેવ મંદિરનો  ઝીર્ણોદ્ધાર  કરી ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિર બનાવવાનું આયોજન કરેલ છે. આ નૂતન મંદિર નિર્માણનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત ગામમાં શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને ભૌતિક વિકાસમાં હંમેશા આર્થિક સહયોગના ભામાશા સ્વ. મોહનભાઇ દેવશીભાઇ અઘારા (સરકાર) પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને જુના દેવળીયા ગામના બહારગામ વસતા અને ગામના લોકોએ બહોળી સંખ્યામાં હાજર આપી હતી.






Latest News