મોરબીમાં સગીરાની છેડતી કરીને તેની માતા સાથે ઝઘડો કરીને ધમકી આપનારા શખ્સની ધરપકડ મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ 3 આરોપીની ધરપકડ મોરબીમાં મોબાઇલ એપમાં લૂડો ગેમથી જુગાર રમતા 3 શખ્સ પકડાયા માળીયા (મી)ના સરવડ ગામ નજીક યુવાનને નજીવી વાતમાં બે શખ્સોએ માર માર્યો માળીયા કંડલા હાઈવે ઉપર બંધ પડેલ બોલેરોમાં પાછળ ટ્રેક ટ્રેલર અથડાતાં યુવાનનું મોત: ગુનો નોંધાયો મોરબીના ખાટકીવાસમાં એક જ ફળિયામાં રહેતા એક જ કુટુંબના લોકો વચ્ચે મકાનની ડેલી બંધ કરવા બઘડાટી: મહિલા સહિત 5 સામે ફરિયાદ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ધાયડી વિસ્તારમાં ઘર પાસેથી બાઈકની ચોરી મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ 
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ


SHARE











હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પર આવેલ  પૌરાણિક ગૌરવપૂર્ણ આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રી કેશવેશ્વર મહાદેવ મંદિરનો  ઝીર્ણોદ્ધાર  કરી ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિર બનાવવાનું આયોજન કરેલ છે. આ નૂતન મંદિર નિર્માણનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત ગામમાં શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને ભૌતિક વિકાસમાં હંમેશા આર્થિક સહયોગના ભામાશા સ્વ. મોહનભાઇ દેવશીભાઇ અઘારા (સરકાર) પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને જુના દેવળીયા ગામના બહારગામ વસતા અને ગામના લોકોએ બહોળી સંખ્યામાં હાજર આપી હતી.






Latest News