મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની મહાવીર સોસાયટીના નવા હોદેદારો નિમાયા-સ્નેહ મિલન યોજાશે


SHARE













મોરબીની મહાવીર સોસાયટીના નવા હોદેદારો નિમાયા-સ્નેહ મિલન યોજાશે

મોરબીના નવા બસ સ્ટેશનની સામે આવેલ મહાવીર સોસાયટીમાં પ્રમુખ આંબાભાઇ પટેલ, મંત્રી ભરતભાઇ પટેલ અને ઘનજીભાઇ પટેલના સ્થાને નવા હોદેદારો તરીકે પ્રમુખપદમાં ડો.બી.કે.લહેરૂ, મહામંત્રી તરીકે અનિલભાઇ બુધ્ધદેવની તથા કારોબારી કમીટીમાં હરેશભાઇ પટેલ, મહેશભાઇ ભટ્ટ, રાજુભાઇ દોશી, ડો.અઘારા, પંકજભાઇ દોશી, ગિરીશભાઇ પટેલ, તુલસીભાઇ પટેલ અને ભગવાનજીભાઇ પટેલની વરણીઓ કરવામાં આવેલ છે.તથા નવા વર્ષનું સ્નેહ મિલન આગામી તા.૨૩-૧૧ ને મંગળવારે સાંજે ૭ કલાકે મહાવીર સોસાયટીના સભ્ય હોય તેઓ માટે સહપરિવાર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પધારવા નવ નિયુકત પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મહામંત્રી અનિલભાઇ બુધ્ધદેવે યાદીમાં જણાવેલ છે.






Latest News