રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની મહાવીર સોસાયટીના નવા હોદેદારો નિમાયા-સ્નેહ મિલન યોજાશે


SHARE









મોરબીની મહાવીર સોસાયટીના નવા હોદેદારો નિમાયા-સ્નેહ મિલન યોજાશે

મોરબીના નવા બસ સ્ટેશનની સામે આવેલ મહાવીર સોસાયટીમાં પ્રમુખ આંબાભાઇ પટેલ, મંત્રી ભરતભાઇ પટેલ અને ઘનજીભાઇ પટેલના સ્થાને નવા હોદેદારો તરીકે પ્રમુખપદમાં ડો.બી.કે.લહેરૂ, મહામંત્રી તરીકે અનિલભાઇ બુધ્ધદેવની તથા કારોબારી કમીટીમાં હરેશભાઇ પટેલ, મહેશભાઇ ભટ્ટ, રાજુભાઇ દોશી, ડો.અઘારા, પંકજભાઇ દોશી, ગિરીશભાઇ પટેલ, તુલસીભાઇ પટેલ અને ભગવાનજીભાઇ પટેલની વરણીઓ કરવામાં આવેલ છે.તથા નવા વર્ષનું સ્નેહ મિલન આગામી તા.૨૩-૧૧ ને મંગળવારે સાંજે ૭ કલાકે મહાવીર સોસાયટીના સભ્ય હોય તેઓ માટે સહપરિવાર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પધારવા નવ નિયુકત પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મહામંત્રી અનિલભાઇ બુધ્ધદેવે યાદીમાં જણાવેલ છે.






Latest News