મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ
Breaking news
Morbi Today

મોરબીની મહાવીર સોસાયટીના નવા હોદેદારો નિમાયા-સ્નેહ મિલન યોજાશે


SHARE













મોરબીની મહાવીર સોસાયટીના નવા હોદેદારો નિમાયા-સ્નેહ મિલન યોજાશે

મોરબીના નવા બસ સ્ટેશનની સામે આવેલ મહાવીર સોસાયટીમાં પ્રમુખ આંબાભાઇ પટેલ, મંત્રી ભરતભાઇ પટેલ અને ઘનજીભાઇ પટેલના સ્થાને નવા હોદેદારો તરીકે પ્રમુખપદમાં ડો.બી.કે.લહેરૂ, મહામંત્રી તરીકે અનિલભાઇ બુધ્ધદેવની તથા કારોબારી કમીટીમાં હરેશભાઇ પટેલ, મહેશભાઇ ભટ્ટ, રાજુભાઇ દોશી, ડો.અઘારા, પંકજભાઇ દોશી, ગિરીશભાઇ પટેલ, તુલસીભાઇ પટેલ અને ભગવાનજીભાઇ પટેલની વરણીઓ કરવામાં આવેલ છે.તથા નવા વર્ષનું સ્નેહ મિલન આગામી તા.૨૩-૧૧ ને મંગળવારે સાંજે ૭ કલાકે મહાવીર સોસાયટીના સભ્ય હોય તેઓ માટે સહપરિવાર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પધારવા નવ નિયુકત પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મહામંત્રી અનિલભાઇ બુધ્ધદેવે યાદીમાં જણાવેલ છે.






Latest News