મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની મહાવીર સોસાયટીના નવા હોદેદારો નિમાયા-સ્નેહ મિલન યોજાશે


SHARE











મોરબીની મહાવીર સોસાયટીના નવા હોદેદારો નિમાયા-સ્નેહ મિલન યોજાશે

મોરબીના નવા બસ સ્ટેશનની સામે આવેલ મહાવીર સોસાયટીમાં પ્રમુખ આંબાભાઇ પટેલ, મંત્રી ભરતભાઇ પટેલ અને ઘનજીભાઇ પટેલના સ્થાને નવા હોદેદારો તરીકે પ્રમુખપદમાં ડો.બી.કે.લહેરૂ, મહામંત્રી તરીકે અનિલભાઇ બુધ્ધદેવની તથા કારોબારી કમીટીમાં હરેશભાઇ પટેલ, મહેશભાઇ ભટ્ટ, રાજુભાઇ દોશી, ડો.અઘારા, પંકજભાઇ દોશી, ગિરીશભાઇ પટેલ, તુલસીભાઇ પટેલ અને ભગવાનજીભાઇ પટેલની વરણીઓ કરવામાં આવેલ છે.તથા નવા વર્ષનું સ્નેહ મિલન આગામી તા.૨૩-૧૧ ને મંગળવારે સાંજે ૭ કલાકે મહાવીર સોસાયટીના સભ્ય હોય તેઓ માટે સહપરિવાર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પધારવા નવ નિયુકત પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મહામંત્રી અનિલભાઇ બુધ્ધદેવે યાદીમાં જણાવેલ છે.






Latest News