મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પુન: ફ્રી તેમજ રાહત ભાવે પક્ષી માટે વિવિધ વસ્તુઓનું વિતરણ કરાશે


SHARE













લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પુન: ફ્રી તેમજ રાહત ભાવે પક્ષી માટે વિવિધ વસ્તુઓનું વિતરણ કરાશે

 લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ફરી એક વખત ફ્રી તેમજ રાહત ભાવે પક્ષી માટે વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.ઉનાળાનાં ધોમ ધખતા તાપમાં અબોલ પક્ષીઓની સેવામાં ફરી એક વખત લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્રારા મહા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.આગામી તા.૧૩-૪ ને રવિવારે સવારે ૧૦ થી ૨ વાગ્યાં સુધી નરસંગ ટેકરી મંદિર ચોક રવાપર રોડ, મોરબી ખાતે વિતરણ કરવામાં આવશે.

જેમાં ચકલીનાં માળા તથા માટીનાં પાણી કે ચણ માટેનાં કુંડાનું ફ્રી વિતરણ કરવામાં આવશે.જયારે ચકલીના ચણ માટે ઓટો બર્ડ ફીડર,
ચકલી માટે માટીનાં ડેકોરેટીવ માળા, સાકળ વાળા કુંડા, કુંડાનાં સ્ટેન્ડ તેમજ મોરબી પાંજરાપોળ માટે દાનપેટી રાહતદરે આપવામાં આવશે.રાહત ભાવે આપવામાં આવતી તમામ રકમ દાન પેટીમાં જ નાખવાની છે.જેનો ઉપયોગ આવા જ અન્ય સેવા પ્રોજેક્ટ માટે કરવામાં આવશે.વધુ નિગત માટે મો.૮૩૪૮૨ ૧૨૩૪૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News