મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સિવિલે સારવાર માટે ખસેડાયેલ અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ


SHARE













મોરબી સિવિલે સારવાર માટે ખસેડાયેલ અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ

મોરબી તાલુકામાંથી એક અજાણ્યા યુવાનને સારવાર માટે સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને મૃતકની ઓળખ માટે પોલીસે લોકો પાસે કોઈ માહિતી હોય તો પોલીસને આપવા માટે અપીલ કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બેભાન હાલતમાં એક અજાણ્યો પુરૂષ જેની આસરે ઉમર ૩૨ વર્ષ (રાહુલભાઇ વિજયભાઈ-૩૨) છે તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તા.૧૭/૦૪/૨૦૨૫ રોજ સવારે ૮/૪૦ વાગ્યા સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેથી યુવાનની લાશનુ પીએમ કરીને સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ છે અને અને મૃતક યુવાનના મોઢા ઉપર ઘાટી દાઢી તથા મુછ છે અને મોઢુ લંબગોળ છે અને શરીરે લીલા કલરનો શર્ટ તથા કાળુ કલરનુ ફોર્મલ પેન્ટ પહેરલ છે. આ મૃતક યુવાનની કોઇની પાસે ઓળખ હોય તો તપાસ કરનાર એસ.વી.સોલંકી (૯૮૨૫૩ ૩૪૬૩૩) કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (૬૩૫૯૬ ૨૬૦૬૬) ખાતે જાણ કરવા અપીલ કરેલ છે








Latest News