મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં સારી વેરા વસૂલાત કરનારા તલાટી કમ મંત્રીઓ-વિસ્તરણ અધિકારીઓનું કરાયું સન્માન


SHARE











મોરબી તાલુકામાં સારી વેરા વસૂલાત કરનારા તલાટી કમ મંત્રીઓ-વિસ્તરણ અધિકારીઓનું કરાયું સન્માન

મોરબી તાલુકામાં 79.80 ટકા જેવી પંચાયત વેરા વસુલાત તલાટી કમ મંત્રીઓ, તાલુકાના વિસ્તરણ અધિકારીઓ તથા તેની ટીમ દ્વારા કરવામાં આવેલ છે જેથી તાલુકા પંચાયતની ટીમ દ્વારા વસુલાતની કામગીરી સારી રીતે કરવા બદલ તમામ તલાટી કમ મંત્રી અને વિસ્તરણ અધિકારીઓને તાલુકો પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા એ તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ અને ટીડીઓ દ્વારા પ્રશંસા પત્ર આપી દરેકને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ વસુલાત ગ્રામ પંચાયતના સ્વભંડોળમા જ જમા થાય છે. અને સરકાર તરફથી વસુલાત સામે પ્રોત્સાહક ગ્રાન્ટ મળે તે પણ સીધી ગ્રામ પંચાયતના સ્વ ભંડોળમા જમા થાય છે. અને સ્વભંડોળમાં જમા થયેલ રકમ ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે ઉપયોગ કરવામાં આવે છે.






Latest News