મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર મુકેલા બાંકડા પાસે ફેંકેલા કચરાના ઢગલા કોઇએ સળગાવ્યા, સીસીટીવી મુકવા માંગ


SHARE













મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર મુકેલા બાંકડા પાસે ફેંકેલા કચરાના ઢગલા કોઇએ સળગાવ્યા, સીસીટીવી મુકવા માંગ

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટ પાસે લોકોની સુવિધા માટે મહા નગરપાલિકાએ મુકેલા બાંકડા પાસે ફેંકેલા કચરાના ઢગલા કોઇએ સળગાવેલા છે.જેની વચ્ચે નવો મુકેલો બાંકડો પણ સળગી રહ્યો છે.જે નજરે પડી રહ્યો છે આને માટે જવાબદાર કોણ ? મહા નગરપાલિકા કે જે સુવિધા કર્યા પછી કચરો સાફ કરવામાં બેદરકારી દાખવે છે તે ? કે પછી લોકો જે કચરો ફેંકે છે અને જાહેર સુવિધાને બગાડે છે તે ? એ સળગતો પ્રશ્ન છે.આવા પ્રશ્નોના નિકાલ માટે જે જગ્યાએ અગાઉ કચરા સ્ટેન્ડ હતા અને ત્યાં પાલિકા દ્વારા જે બેંચ (બાંકડા) મુકવામાં આવેલ છે. તેવી જગ્યાઓએ પાલીકા દ્રારા જો સીસીટીવી મૂકવામાં આવે તો જવાબદારોને પકડી શકાય.








Latest News