મોરબીની સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં એક આરોપને 20 વર્ષ-મહિલા સહિત બે આરોપીને 5 વર્ષની સજા
ઓપરેશન સિંદૂરની સફળતા માટે મોરબીમાં આતિશબાજી કરીને કરાઇ ઉજવણી
SHARE
ઓપરેશન સિંદૂરની સફળતા માટે મોરબીમાં આતિશબાજી કરીને કરાઇ ઉજવણી
મોરબીમાં મયુરનગરી કા રાજા ગૃપ દ્વારા “ઓપરેશન સિંદૂર” ની સફળતા માટે ગ્રીન ચોકમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. ઉલેખનીય છે કે, પહેલગામમાં ધર્મના નામે થયેલ હિન્દુઓની હત્યાનો બદલો લેવા ભારત સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ રોકવા પાકિસ્તાનમાં આતંકીનોના અડા ઉપર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જેથી મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવ ગૃપ દ્વારા મોરબીમાં તેને લઈને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઘણા લોકો હાજર રહ્યા હતા.