મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ


SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ
લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો જન સેવા પ્રોજેક્ટ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જનસેવા એજ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરવા માટે આ કાળઝાળ ગરમીમાં દલવાડી સર્કલ પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં તથા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા એવા સામાન્ય પરિવાર ના તમામ લોકોને મસાલા યુક્ત ઠંડી છાશનુ વિતરણ કરવામાં આવ્યું રસ્તા પરના વટેમાર્ગુઓને પણ ઠંડક અને શાતા મળે તેવા ભાવ સાથે આ જનસેવા કાર્ય કરવામાં આવ્યું આશરે ૮૦૦ નાના મોટા લાભાર્થીઓને મસાલા યુક્ત ઠંડી છાશ આપવામાં આવી હતી.

આ સેવાકીય પ્રોજેક્ટ પ્રમુખ હરખજીભાઈ ટી.સુવારિયા, મંત્રી તથા ઝેડસી કેશુભાઈ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.જેમા પ્રોજેક્ટ ચેરમેન અને પૂર્વ પ્રમુખ ત્રિભોવનભાઈ સી.ફુલતરિયા, ખજાનચી ચંદુભાઈ કુંડારિયા, પુર્વ ખજાનચીઓ મણીલાલ જે.કાવર તથા નાનજીભાઈ મોરડીયા સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજેશગિરિ અને ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો પણ હાજર હતા.તેવુ પ્રોજેક્ટ ચેરમેન ત્રિભોવનભાઈ સી.ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News