માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી-૨ ડેમનો 1 દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડ્યું


SHARE

















ટંકારાના ડેમી-૨ ડેમનો 1 દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડ્યું

ટંકારાનાં નસીતપર ગામ પાસે ડેમી-2 ડેમ આવેલ છે તે ડેમની નીચેના ભાગમાં આવેલ ચેકડેમને ભરવા માટે સિંચાઈ વિભાગ દ્વાર આજે સવારથી ડેમનો એક દરવાજો ખોલીને પાણી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકામાં આવેલ ડેમી નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમો ભરવા માટે ડેમી-2 ડેમમાંથી કુલ 37 MCFT પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તા 17 ના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી ડેમી-2 ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલીને ડેમી નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે અને કુલ મળીને 3517 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. તેવી માહિતી સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને આ ડેમમાંથી પાણી છોડતા પહેલા ટંકારા તાલુકાના નસીતપરનાના રામપર, મોટા રામપર તથા મોરબીના ચાચાપરખાનપર અને કોયલી ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.




Latest News