મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે લોકોની મુશ્કેલીઓ જાણવા માટે કમિશ્નર સ્વપનિલ ખરે રૂબરૂ પહોચ્યા


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે લોકોની મુશ્કેલીઓ જાણવા માટે કમિશ્નર સ્વપનિલ ખરે રૂબરૂ પહોચ્યા

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય જાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા દ્રારા લેખીતમાં મહેન્દ્રનગર ગામે ૫ડતી મુશ્કેલીઓ બાબતે મોરબીના કમિશ્નર સ્વપનિલ ખરેને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને કમિશ્નર સ્વપ્નિલ ખરે તથા ડેપ્યુટી કમિશ્નર સંજયભાઇ સોની મહેન્દ્રનગર ગામે આવ્યા હતા અને ગામની તેઓએ રૂબરૂ મુલાકાત લીધેલ હતી આ મુલાકાત સમયે ગામના આગેવાનો જીજ્ઞેશભાઇ કૈલા, મુકેશભાઇ ગામી, મનસુખભાઇ આદ્રોજા, મનોજભાઇ કાવર, વિરજીભાઇ કાવર, મહેન્દ્રભાઇ, રાજેશભાઇ, દિનકરભાઇ, દિલી૫ભાઇ ધોરયાણી, કેતનભાઈ બોપલિયા સહિતના ઘણા લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને મહેન્દ્રનગર ગામના લોકોને ૫ડતી મુશ્કેલીઓ બાબતે સમીક્ષા કરી હતી અને તે મુશ્કેલીઓનું વહેલી તકે નિવારણ કરવામાં આવશે તેવુ આસ્વાસન અધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું.






Latest News