માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે લોકોની મુશ્કેલીઓ જાણવા માટે કમિશ્નર સ્વપનિલ ખરે રૂબરૂ પહોચ્યા


SHARE

















મોરબીના મહેન્દ્રનગર ગામે લોકોની મુશ્કેલીઓ જાણવા માટે કમિશ્નર સ્વપનિલ ખરે રૂબરૂ પહોચ્યા

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય જાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા દ્રારા લેખીતમાં મહેન્દ્રનગર ગામે ૫ડતી મુશ્કેલીઓ બાબતે મોરબીના કમિશ્નર સ્વપનિલ ખરેને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને કમિશ્નર સ્વપ્નિલ ખરે તથા ડેપ્યુટી કમિશ્નર સંજયભાઇ સોની મહેન્દ્રનગર ગામે આવ્યા હતા અને ગામની તેઓએ રૂબરૂ મુલાકાત લીધેલ હતી આ મુલાકાત સમયે ગામના આગેવાનો જીજ્ઞેશભાઇ કૈલા, મુકેશભાઇ ગામી, મનસુખભાઇ આદ્રોજા, મનોજભાઇ કાવર, વિરજીભાઇ કાવર, મહેન્દ્રભાઇ, રાજેશભાઇ, દિનકરભાઇ, દિલી૫ભાઇ ધોરયાણી, કેતનભાઈ બોપલિયા સહિતના ઘણા લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને મહેન્દ્રનગર ગામના લોકોને ૫ડતી મુશ્કેલીઓ બાબતે સમીક્ષા કરી હતી અને તે મુશ્કેલીઓનું વહેલી તકે નિવારણ કરવામાં આવશે તેવુ આસ્વાસન અધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું.




Latest News