મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ગુજરાત પોલીસે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરો : મોરબીના પી. પી. જોષીની માંગ


SHARE











ગુજરાત પોલીસે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરો : મોરબીના પી. પી. જોષીની માંગ

મોરબી પી.પી. જોષી જીલ્લા મત કે સુરક્ષા સભ્ય મોરબી તા.૨૯-૧૧ ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં બીન વારસી વાહોનનો નિકાલ કરવા બાબત

સવિનય સાથ ઉપરોકત વિષયે જણાવવાનું કે હાલમાં ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસે કબજે કરેલ બીનવારસુ વાહનનો ઘણા પડેલ છે આ સિવાય અન્ય ગુનામાં પણ કબજે કરેલ વાહનો અસંખ્ય પોલીસ સ્ટેશનમાં પડેલ છે . જેથી અરજદારો કે સ્ટાફને વાહન રાખવાની પણ જગ્યા નથી આ વાહનોની નિયમ અનુસાર હરરાજી કરવામા આવે તો સરકારને કરોડો રૂપિયાની આવક થાય તેમ છે જે વાહનો હાલમાં ઘણા સમયથી સડી રહેલ છે અને ખોટી જગ્યા રોકી રહેલ છે અંતમાં આવા વાહનો સડી જાય બાદ હરરાજી કરવામાં આવે તો સરકારને  ઘણી જ નુકશાની થાય છે હાલમાં આવા વાહનોની કન્ડીશન સારી છે જેથી સરકારે આવા વાહનની સમયસર નિકાલ કરવામાં આવે તો કરોડો રૂપિયાની આવક થાય તેમ છે . અને પોલીસ સ્ટેશનમાં પણ જગ્યા થઈ શકે તેમ છે . હાલમાં એટલા વાહનો ભરાવો પડયો છે જેથી ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ વાહનો રાખવાની પોલીસ ખાતે ફરજ પડે છે . તો આવા વાહનો સરકારે આવા વાહનોની હરાજી કરી સરકારને આવક મેળવી લેવી જોઈએ આ બાબતે આપ સાહેબ અંગત રસ લેવો જોઈએ.






Latest News