મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લાઇન્સ સ્કૂલની પાછળ રહેતી મહિલાએ ઘરે અગમ્ય કારણસર જીવનનો અંત આણ્યો


SHARE













મોરબીમાં લાઇન્સ સ્કૂલની પાછળના ભાગમાં રહેતી મહિલાએ ઘરે ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર લાઇન્સ સ્કૂલની પાછળના ભાગમાં રહેતી મહિલાએ બીમારી સબબ  ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં નવલખી રોડ ઉપર લાઇન્સ સ્કૂલની પાછળના ભાગમાં જીમી બ્યુટી પાર્લર વાળી શેરીમાં રહેતા પરમાર નીરૂબેન મીતેશભાઇ (44) નામના મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સતિષભાઇ ગરચર દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ મહિલાએ બીમારી સબબ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં માળીયા સોસાયટી વિસ્તારમાં કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં વર્ષાબેન ચંદુભાઈ બારોટ (38), સુમિત મનોજભાઈ બારોટ, સોલંકી પ્રભાબેન હસમુખભાઈ (46), હેતલ રમેશભાઈ પરમાર (36),  નયના રાકેશભાઈ (22) અને વશરામ છગનભાઈ (50) નામના લોકોને ઇજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News