મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં લાઇન્સ સ્કૂલની પાછળ રહેતી મહિલાએ ઘરે અગમ્ય કારણસર જીવનનો અંત આણ્યો


SHARE







મોરબીમાં લાઇન્સ સ્કૂલની પાછળના ભાગમાં રહેતી મહિલાએ ઘરે ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર લાઇન્સ સ્કૂલની પાછળના ભાગમાં રહેતી મહિલાએ બીમારી સબબ  ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં નવલખી રોડ ઉપર લાઇન્સ સ્કૂલની પાછળના ભાગમાં જીમી બ્યુટી પાર્લર વાળી શેરીમાં રહેતા પરમાર નીરૂબેન મીતેશભાઇ (44) નામના મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સતિષભાઇ ગરચર દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ મહિલાએ બીમારી સબબ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં માળીયા સોસાયટી વિસ્તારમાં કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં વર્ષાબેન ચંદુભાઈ બારોટ (38), સુમિત મનોજભાઈ બારોટ, સોલંકી પ્રભાબેન હસમુખભાઈ (46), હેતલ રમેશભાઈ પરમાર (36),  નયના રાકેશભાઈ (22) અને વશરામ છગનભાઈ (50) નામના લોકોને ઇજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News