મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ


SHARE













મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ

મોરબી કલેક્ટર કચેરી ખાતે આજે આંગણવાડી વર્કર તથા હેલ્પરો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, આંગણવાડી વર્કર તથા હેલ્પરો પાસેથી ઘણી વધારાની કામગીરી લેવામાં આવે છે. તેમજ સરકારની અનેક પ્રકારની મોબાઈલ એપ્લિકેશનથી કામ કરવાનું હોય છે જેથી મોડી માંજ સુધી કામગીરી કરવી પડે છે. અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પાસે હજારોની સંખ્યામાં નોકરીયાતો છે તો પણ આંગણવાડી વર્કરોને ચૂંટણી બીએલઓ તરીકેની કામગીરી સોંપવામાં આવે છે. ત્યારે એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ ફરજિયાત રીતે પોષણ આહાર આપવાનું, મોબાઈલ ડેટા એન્ટ્રી કરવી, પીએચઆર વિતરણ કરવાનું, સો ટકા કામગીરી કરવી વિગેરે માટે દબાણ કરે છે અને તેવામાં વધારાની બીએલઓ તરીકેની કામગીરી કરવી શક્ય જ નથી જેથી કામગીરી તેઓને ન સોંપવામાં આવે તેવી માંગ કરેલ છે.








Latest News